વસતિ ગણતરી ર૦૧૧ અન્વયે જામનગર શહેરમાં ઘરવિહોણા લોકોની સંખ્યા-૩૦૫
૮૧ ઘરવિહોણા લોકો માટે બેડી બંદર રોડ રેલ્વે સ્ટેશન પાસે એકડે એક બાપુ વિસ્તારમા આવેલ હયાત કોમ્યુનીટી હોલમાં જરૂરી સુઘારા/વઘારા તેમજ રીનોવેશન કરી નાઇટ શેલ્ટર બનાવવામાં આવેલ છે તેમજ ૨૨૪ ઘર વિહોણા લોકો માટે નવા નાઈટ શેલ્ટર બનવવા માટે ગુજરાત અર્બન લાઇવલી હુડ મીશન દ્વારા રૂ.૧૩૨.૭૪લાખ ની ગ્રાન્ટ મંજુર થયેલ છે અને ટુંક સમયમા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી બાંધકામ ટી.પી.સ્કીમ નં.૩-બી એફ.પી.નં.૪૬/પી રાજકોટ હાઈવે નજીક હાપા વિસ્તાર માં સરુ કરવામાં આવશે.